Showing posts with label Jain Derasar. Show all posts
Showing posts with label Jain Derasar. Show all posts

Tuesday, December 9, 2014

Jain Religion Hindi Poetry

"  जैन धर्म  "
💖  खुश किस्मत हूँ, पुण्यशाली हूँ
         जैन धरम में जनम मिला।
      खुश किस्मत हूँ , पुण्यशाली हूँ
          महावीर का, मनन मिला ॥
💖   मनन मिला, चींतन मिला
          तीर्थंकर भगवानों का।
         सार मिला, अमृत मिला
         आगम और शास्त्रों का ॥
    महावीर ने, अपनी वीरतासे..
        सिद्ध शिला का वरन किया।
           जीव दया के संदेश से..
        दानवता का हरण किया ॥
     गर्भ में माँ त्रिशला के..
        महावीर प्रभु जब आए थे।
           स्वर्ग में बैठे इन्द्रों के
        सिंहासन भी कम्पाये थे ॥
   आखरी भवमे, जन्मे ऐसे
           न दोबारा जन्म मिले ।
          जन्म-जन्म के कर्म कटें
     भवी जीवों को मोक्ष मार्ग मिले ॥
  जैन एक धर्म है, जात नहीं है..
        भवी जीव! सब सुन लेना !
        नस्लों का सौगात नहीं है,
         इतना सभी समज लेना ।
   जैन धरम का.. त्याग से..
           ईतना गहरा नाता है।
      एशो-आराम से जीवन काटते
          जैन नहीं बन पाता है।
  जैन धर्म नहीं मिल सकता..
        बाजारों औरॅऑ चोबारों में।
       नहीं वह कभी नजर आएगा
          आतंकी हथियारों में॥
  नहीं कभी वह मिल पायेगा
          प्यालों में, मधुशाला में ।
          धर्म मिलेगा तुम्हे सिर्फ
          त्यागी चंदनबाला में॥
   कर्मो के ऊँचे शिखरों को
          देखते देखते तोड़ दिया ।
          मानव से मानवताई को
           देखो कैसे जोड़ दिया ॥
   बीच भंवर में फंसी नाव को
          एक भवमे ही, पार किया ।
           सब जीवों को शांतीसे,
         जीने का अधिकार दिया॥
   शरमाते हैं, भागते हैं जो..
          संतो का नाम पडने पर।
           इतरायेंगे, पछताएंगे,
           मृत्यु आते जानकर॥
   जैन संत, कोई नाम नही
           पाखंडो और पंडों का।
          ठर्रा-बीडी, धुआं चीलमी
          बडे पेटवाले पंडो का ॥
     जैन संत की, महिमा जगतमें
            इतनी  बड़ी, निराली है।
       तप और त्याग की बगिया को
             सींचे, जैसे माली है॥
    साधू बनना खेल नही है
           तमाशा करने वालों का।
          तेल निकल जाता है, देखो
         अच्छे-अच्छे, पहलवानो का॥
    मानव योनि मिली जब गई है
           धर्म करो, कल्याण करो।
            बंद पींजरेमे, कैद जो है
          आतम का उत्थान करो॥
💥  शोर-शराबा, बाहरी दीखावा,
          करने से, ना लाभ होगा ।
        जींदगी सारी गुजर जायेगी
        खाली हाथ, रह जायेगा ॥
   करना है तो धर्म ही करो,
        महावीर प्रभुको याद करो।
      पल-पल मत, जीवन का तुम
          ईस तरह बरबाद करो ॥

Sunday, November 23, 2014

Jain Paryushan

What PARYUSHAN means...? 👉 PARYUSHAN means... 🔸Festival of self friendship and realisation of soul. Festival of sacrifice, penance & endurance. Festival of soul purification & self search, time to keep aside the post, wealth & prestige & be with the God. The time to forget & forgiveness make the enemy a friend & increase the LOVE and KINDNESS. 1⃣st - Day of Paryusan: The day of making the mind & soul pure and concentrate in VITRAAG. 2⃣nd - Day of Paryushan: On this day with the help of our sweet & kind speech spread the fragrance of inspiring virtues & constructive activities. Donate with free hand & become a KING. 3⃣rd - Day of Paryushan: To make the Mind (soul) & Body Pure and pious with the self of sacrifice & penance. Self control & self-friendship is also PRACTICE. Meditation for enlightment. 4⃣th - Day of Paryushan: Rare occasion of gaining AATM-LAXMI. 5⃣th - Day of Paryushan: The day of "KALPASUTRA" sacred document of Jainism. On this day Bhagwan Mahavira's birth is celebrated with special CELEBRATIONS, A part of which is the auction of 14 items, dreams of by the Lords mother Trishala Devi, while she was carrying him. 6⃣th - Day of Paryushan: 'SWAN' floating in the MANSAROVAR of Jain Empire (Religion SHASAN) 7⃣th - Day of Paryushan: Day of Divine message of Tolerance & POWER of endurance. 8⃣th - Day of Paryushan: 'SANVATSARI': The Day of the grand 'GATE WAY' of 🙏 "SALVATION"( MOKSHA) MICHHAMIDUKADDAM

44 Jain Diksha at Surat, India

44 Jain Dikshas will set a new record in 500 years The Jain community of India will witness a record breaking 44 dikshas at Surat on 1st December, 2014, unseen in past 500 years’ history of Jainism. Precisely 522 years ago, Jainacharya Hemvimalsuriji initiated 500 male and female in Jain monkshood. Now under the holy presence of all the principle Aacharya Bhagvants residing at Surt, a diamond city of Gujarat, 44 Mumuxu from 12 to 59 years of age will renounce the worldly pleasures and embrace Jain Diksha. The historic ceremony will be attended by about one million Jains. There are various Monk orders in Jainism. The Vijay Ramchandrasuriji Order is the biggest of them on today. Aacharyashri Vijay Ramchandrasuriji made a record by giving 26 Dikshas in 1977 A.D. This record was broken by Aacharyashri Vijay Gunratnasuriji when he gave Diksha to 38 males and females at Palitana, Gujarat. Now with the blessings of Aacharyashri Vijay Jinchandrasuriji, who is the last Pattadhar of late Aacharya Vijay Shantichandrasuriji, 44 male and female will become Jain monks and nuns at Surat, most of them inspired by hearing religious discourses of Aacharyashri Vijay Yogtilaksuriji, who is a disciple of late Aacharyashri Vijay Samyamratnasuriji. The mass diksha ceremony at Surat will be presided by Aacharyashri Vijay Jinchandrasuriji, Aacharyashri Vijay Yogtilaksuriji, Aacharyashri Vijay Mahabalsuriji, Gachchhadhipatishri Vijay Punyapalsuriji and Aacharyashri Vijay Kulchandrasuriji. The organizers of mass diksha ceremony, “Samyam Suvas Parivar” visited Delhi on 25th October, 2014 to invite the President and Prime Minister of India to grace the historic occasion at Surat, accompanied by as many as 65 Mumuxus, who are going to take diksha in near future. The Prime Minister Mr. Narendra Modi greeted them at his 7, Racecourse Road residence. Mr. Modi told the Mumuxus, “Now I am blessing you, but after taking diksha, please give me blessings that I may be able to serve the nation by spreading moral values in people of India.” The president of India Mr. Pranav Mukherji threw high tea for them in the Banquet Hall where only Jain food was served. It a spiritual miracle in the age of TV and internet that as many as 44 educated, intelligent and well to do males and females are ready to abandon all worldly pleasures and embrace diksha. One of the Mumuxus had just passed sixth semester from LD Engineering college, Ahmedabad and was planning to go abroad to make a career. He happened to listen to the spiritual lectures of Aacharyashri Vijay Yogtilaksuriji and changed his mind to pursue a career in the religious world. One young lady had married only 30 months ago, but realized that nun-hood is much preferable than marriage life. Her husband has willingly given her permission to become nun in Jainism order. 3 married couples are going to embrace diksha at Surat mass diksha ceremony. Two young daughters of a wealthy diamond merchant will also embrace diksha at Surat. One gentleman will embrace diksha along with his two young sons. As many as five pairs of Brother-brother or brother-sister will also renounce the world together. The diamond city of Surat is getting ready to witness a historic 8 days religious ceremony to be held at Balar Farm House, Piplod, near SVNIT college, on a ground sprawling to some 10 acres. A temporary Jain temple will be created at the venue to perform religious Puja and functions. A big dome will be erected in an area of about 1.50 lakh sq. feet, that can accommodate 50,000 spectators. The dinning hall can serve pure Jain food to some 5,000 devotees in single round. There will not be any buffet system, but all the guests will be made to sit comfortably and served delicious Jain food. There will be an exhibition of past Jain Child Sanyasis with live commentary by child artists. The 8 days religious ceremony will begin with Birth Celebration of Jain Lords. The God idols, Guru Bhagvants and Mumuxus will take entry on 3rd day. On 4th day, all Jain Sanghs of Surat will felicitate all Mumuxus and their family members. On fifth day, various artists from all over India will perform with different musical instruments. On the evening of fifth day, a spiritual performance “Bhavprapanch” will be enacted by Manoj Shah, a famous stage director from Mumbai. On sixth day, the Mumuxus will be given a farewell from Sansar and they will express their feelings in response. On seventh day, a grand procession of 44 Mumuxus will be held on the roads of Surat city. On the seventh night, folk singer Osman Mir will sing religious songs in a musical night. On the last day, all the Mumuxus will take diksha enter in the religious order of monks and nuns. On last two days, as many as 50,000 people will be served Jain food at the venue.

Venue: Infront of SVNIT, Surat, India

Date : 01.12.2014




Wednesday, July 16, 2014

Palitana Seva / Tirth Seva / Giriraj Seva

Mission and GirirajSeva

ગીરીરાજ ની સેવા માં આશાતના નિવારણ, સ્વયં પ્રભુ પૂજાનો લાભ અને કાર્યની દેખરેખ માટે ૧૪ સ્થાનો અને ૩૦ સ્વયંસેવકોથી સુસજ્જ, સેવાભાવી ઉત્સાહી અને ધર્માનુરાગી યુવાન ભાઈઓ ની સેવાનાં સાથવારે કર્મક્ષયનો અમૂલ્ય અવસર..

Giriraj Seva can be done by allotting 14 location to 30 Volunteer. 

NAMO AADI JINESHWARAM

તીર્થાધિરાજ શત્રુંજય તીર્થની સેવા કરવાનો ભાવ કોને ન હોય, જે ગીરીરાજ પરથી અનંતા આત્માઓ સિદ્ધિ પદને પામ્યા હોય, તેવા ગીરીરાજ પ્રત્યે કોના દિલમાં ભાવ ન હોય? તો આવો આ સેવા નો લાભ લેવા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી આપને આવકારે છે..
Shri Anandnji Kalyanji Pedhi invites you to come and serve the most pious Jain Tirth Shri Shetrunjay Giriraj.

Importance Of Shatrunjay


પાણી વિનાનો ચોવિહાર છઠ્ઠ કરી જે જીવ શત્રુંજયની સાત યાત્રા કરે છે તે ત્રીજા ભવે મોક્ષ પામે છે. શત્રુંજય ઉપર જે મનુષ્ય છત્ર,ધજા,પતાકા,ચામર ને કળશ મુકે તે દાનથી તે વિધાધર થાય છે અને રથ કરાવીને મુકે તો ચક્રવર્તી પદ પામે છે. આજે પણ જે મનુષ્ય ભાત પાણી નો ત્યાગ કરી શત્રુંજય ઉપર અનશન કરે તે અનાચારી હોય તો પણ સુખપૂર્વક સ્વર્ગ માં જાય છે . જે પુણ્ય અન્ય તીર્થે કરોડ મનુષ્યઓ ને ઈચ્છિત જમણ થી થાય તે શત્રુંજયમાં એક ઉપવાસ કરવાથી થાય છે. જે શત્રુંજય ગિરિ પર પ્રતિમા ભરાવે કે જિન મંદિર કરાવે તે પુરા ભરત ક્ષેત્ર ને (ચક્રવર્તીપણે )ભોગવી ઉપસર્ગ રહિત એવા સ્વર્ગ માં વસે કે મોક્ષ પામે છે . થરાદના આભૂ સંધપતીએ શત્રુંજય સંધમાં ૧૨ કરોડ સોનામહોર ખર્ચ કર્યો હતો .૬૩૦૦૦૦ પુસ્તકો લખાવ્યા તથા ૩૦૦ સાધર્મિકોને પોતાના જેવા બનાવ્યા.

The Person who do darshan of Giriraj 7 times by doing 2 days Fast without Water and Food can go to Moksha or Ultimate Destination in 3rd Birth.


શત્રુંજય પર્વત :


૮૬૩ ઉપરાંત શિખરબંધ દેરાસરો . ૬૦૩ મીટર ઊચી પર્વતમાળા . ૩૭૫૦ પગથીયાં . ૨૦ એકરનો કુલ ગઢ . ૧૦૭૭ ફૂટની સમુદ્ર થી ઊચાઇ દાદાની મુખ્ય ટુક . ૧૬ વખત જીણોદ્ધર ૨૯૭૦૦૦૦૦ રૂ. દેરાસરના નિર્માણ પાછળ તત્કાલીન ખર્ચ . શાશ્વત તીર્થ ની યાત્રા ઓ : કારતક પૂર્ણિમા યાત્રા . અખાત્રીજ ની યાત્રા . ચૈત્રી પૂનમ ની યાત્રા . નવાણું યાત્રા 

There are 863 Sikharbandh Derasar. 603 Meter Mountain Range. 3750 Steps. 20 Acre Mountain. 1077ft height from Sea Level to Aadinath Dada Main toonk. This is a Shashwat Tirth which is there since infinite time which will be there till infinite time.

યાત્રા ના પર્વ દિવસો ....


કારતક સુદ ૧૫ : શ્રી ઋષભદેવના પૌત્ર દ્રવીડને વરિખીલ્લ દસ કરોડ મુની સાથે સિદ્ધિ પદ ને પામ્યાનો દિવસ. મહા વદ ૧૩: શ્રી ઋષભદેવની નિર્વાણ કલ્યાણક તિથી . મહા સુદ ૧૫: શ્રી મરુદેવી માતાના ચૈત્યની વર્ષગાંઠ . ફાલ્ગુન સુદ ૮ : શ્રી ઋષભદેવ આ તિથીએ પૂર્વ નવાણું વાર સીદ્ધાચયે સમોસર્યા . ફાલ્ગુન સુદ ૧૦ : નમી – વિનમી બે કરોડ મુનીઓ સાથે મોક્ષે ગયા છે . ફાલ્ગુન સુદ ૧૩: શ્રી કૃષ્ણના પુત્ર શામ્બ ને પ્રદુમ્ન સાડા આઠ કરોડ મુનીઓ સાથે ભાડવા ડુંગરે સિદ્ધિ પદ ને પામ્યા.(છ ગાઉ ની પ્રદક્ષિણા ). ફાલ્ગુન સુદ ૧૫ : શ્રી પુંડરીક સ્વામીએ પાંચ કરોડ મુનીઓ સાથે સિદ્ધગીરી પર અનસન કર્યું . ફાલ્ગુન(ચૈત્ર) વદ ૮: શ્રી ઋષભદેવના જન્મકલ્યાણક તથા દિક્ષાકલ્યાણક તિથી (વરસી તપની શરુઆત ). ચૈત્ર સુદ ૧૫: : શ્રી પુંડરીક ગણધર પાંચ કરોડ મુનીઓ સાથે શત્રુંજય ઉપર સિદ્ધિ પદ ને પામ્યા. ચૈત્ર(વૈશાખ) વદ ૧૪ : નમી વિધાધર ની ચર્ચા વગેરે ૬૪ પુત્રીઓ સિદ્ધિ પદ પામી(ચર્ચગીરી ) .

Major days if Yatra
1. Kartak Sud 15. : 10 Crore Muni Bhagwant achieved Moksha
2. Maha Vad 13  : Dada Aadinath Nirvan Din
3. Maha Sud 15 : Mata Marudevi Chaitya Anniversary
4. Falgun Sud 8 : Dada Aadinath Samosarya 99 times.
5. Falgun Sud 10 :  2 Crore Muni Bhagwant achieved Moksha
6. Falgun Sud 13 : 8.5 Crore Muni Bhagwant achieved Moksha , 6 Gaun Pradakshini Din
7. Falgun Sud 15  : 5 Crore Muni Bhagwant Anshan
8. Chaitra Sud 15 : 5 Crore Muni Bhagwant achieved Moksha

શત્રુંજયની મુખ્ય નવ ટુક


શેઠ નરશી કેશવજીની ટુક. ચૌમુખ ની ટુક. છીપા વસહી ટુક સાકર વસહી ટુક નંદીશ્વર ટુક હેમ વસહી ટુક પ્રેમ વસહી ટુક બાલા વસહી ટુક શ્રી મોતી શાહ ની ટુક

Nav Toonk
1. Sheth Narshi Keshavji Toonk (Abhinandan Swami/ Chandan na Neminath)
2. Chomukh Toonk (Dada Aadinath)
3. Chipawasi Toonk (Dada Aadinath)
4. Sakarsha Toonk (5 Dhatu Chintamani Parshwanath)
5. Nandishwardweep / Ujamfai Toonk (Dada Aadinath)
6. Hema Bhai Toonk (Ajit Nath Dada)
7. Premvasahi Modi Toonk (Dada Aadinath/ Sahstrafana Parshwanth)
8. Balabhai Toonk (Dada Aadinath)
9. Motisha Toonk (Dada Aadinath)

દાદાના દરબાર નું અવનવું :


૧૯૭૨ દેરીઓ . ૧૨૪૫ કુંભ . ૨૧ સિંહ ૭૨ થાંભલા ૧૦ દિક્પાલ ૩૨ તોરણો ૩૨ પૂતળી ઓ . ૨૯૧૩ પાષાણ ની પ્રતિમા ૧૫૦૦ પગલા ૫૨ હાથ મંદિર ની ઊચાઇ . ૧૧૩ ધાતુ ની પ્રતિમા.

1972 Deri
1245 Kumbh
21 Lions
72 Pillars
10 Dikpal
32 Toran
32 Putdio
2913 Pratimaji
1500 Paglaji
113 Dhatu Pratimaji

|| ગીરીરાજ સેવા કારણ તત્પર નમો આદિ જીનેશ્વરમ ||


તીર્થાધિરાજ શત્રુંજય તીર્થની સેવા કરવાનો ભાવ કોને ન હોય, જે ગીરીરાજ પરથી અનંત આત્માઓ સિદ્ધિ પદને પામ્યા હોય, જેના કણ કણ માં સિદ્ધ આત્માઓના પુદગલો વ્યાપ્ત હોય તેવા ગીરીરાજ પ્રત્યે કોના દિલમાં ભાવ ન હોય? તો આવો, આ સેવા નો લાભ લેવા શેઠ આણંદજી કલ્યાણજી આપને આવકારે છે. વેપાર, કારોબાર, નોકરી તેમજ અન્ય કાર્યોમાં વ્યસ્ત જીવનમાં ભાવ હોય તો પણ કેટલો સમય આપણાથી ફાળવી શક, સેવા માટે? તો જવાબ છે, ફક્ત ૩ દિવસ એક વર્ષમાં. હાલમાં સમગ્ર ગીરીરાજની વ્યવસ્થા, સંચાલન શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા થાય છે, આપણે યાત્રાએ આવીએ છીએ અને દાદાની સેવા-પૂજા પ્રક્ષાલ કરી ઉત્સાહથી ચૈત્ય વંદન આદિ વિધિઓ પૂર્ણ કરી સવ્સ્થાને પાછા જઈએ છીએ. ગીરીરાજ ની સેવામાં આપણો થોડો હિસ્સો ભળે તે હેતુ થી નીચેના મહત્વ નાં સ્થાનો અપર આપણા સેવાભાવી ઉત્સાહી અને ધર્માનુરાગી ભાઈઓ ની સેવાનો સાથ લેવાનું આયોજન વિચારેલ છે. આ સ્થાને આપને ફરજ બજાવીશું: શ્રી દાદાનો ગર્ભદ્વાર – ૧ સ્વયંસેવક શ્રી દાદાનો રંગ મંડપ– ૧ સ્વયંસેવક શ્રી દાદાનો ટૂંકનો પરિસર– ૪ સ્વયંસેવક શ્રી વિમલ વસહી શ્રી શાંતિનાથ ભગવાનના દેરાસર થી શ્રી કુમારપાળ દેરાસર સુધીના પગથીયા બંને બાજુના જિનાલયો – ૪ સ્વયંસેવક ગીરીરાજ ઇન્સ્પેકટર ઓફીસ – ૨ સ્વયંસેવક શ્રી બાલાભાઈની ટૂંક – ૨ સ્વયંસેવક શ્રી મોદીની ટૂંક – ૨ સ્વયંસેવક શ્રી હેમાભાઈની ટૂંક – ૨ સ્વયંસેવક શ્રી ઉજમફઈની ટૂંક – ૨ સ્વયંસેવક શ્રી સાકરશાની ટૂંક – ૨ સ્વયંસેવક શ્રી છીપાવસહી ટૂંક – શ્રી સવાસોમાંટૂંક – (ખરતર વસહી – ચૌમુખજી ની ટૂંક) – ૪ સ્વયંસેવક શ્રી નરશી કેશવજી ની ટૂંક અને બહારનો પરિસર – ૨ સ્વયંસેવક અન્ય જરૂરિયાત - ૨ સ્વયંસેવક કુલ ૩૦ સ્વયંસેવકો દરરોજ માટે

Allotment of 14 location among 30 Volunteer for Palitana Seva / Giriraj Seva
  1. Dada Darbar - 1
  2. Dada Rangmandap - 1
  3. Dada Toonk Parisar - 4 
  4. Shantinath dada to Kumarpal Derasar - 4
  5. Giriraj Inspector Office - 2
  6. Shri Balabhai Toonk - 2
  7. Shri Modi Toonk - 2
  8. Hemabhai Toonk - 2
  9. Ujamfai Toonk - 2
  10. Sakarsha Toonk - 2
  11. Chipawasi Toonk and Chomukh Toonk - 4
  12. Sheth Narshi Keshavji Toonk - 2
  13. Common Volunteer in 9 Toonk Location - 1
  14. Common Volunteer in Dada Toonk Location - 1
Total : 30 Volunteer and 14 locations

નિયમો


આ પ્રમાણે ઉપરોક્ત ૧૪ સ્થાનો પર નિત્યક્રમથી આપણા સ્વયંસેવકોની હાજરી ગોઠવાય એ હેતુ થી આ આયોજન કરેલ છે, આપણું કાર્ય તો જે તે કાર્યની દેખરેખ, અશાત્નાનું નિવારણ અને સ્વયં પ્રભુ પૂજાનો લાભ, તો આપને ખ્યાલતો આવીજ ગયો હશે કે કેવી રીતે ગોઠવાશે આ વ્યવસ્થા તંત્ર. તો જુઓ, આ સેવાનો લાભ લેવા વર્ષ દરમ્યાન એક વખત સળંગ ત્રણ દિવસ આપે ફાળવવાના રહેશે. ક્યાં ત્રણ દિવસ તમારે સેવા આપવાની છે તેની ફાળવણી પેઢી દ્વારા પેઢી પાસે આવેલી તમામ અરજીઓના ડ્રો દ્વારા કરવામાં આવશે અને તે જ પ્રમાણે તમારે એ જ દિવસો દરમ્યાન ફરજીયાત સેવા આપવાની રહેશે. તારીખમાં ફેરફારને અવકાશ રહેશે નહિ. કારતક સુદ પૂનમથી અષાડ સુદ ચૌદસ એટલેકે આઠ માસ દરમ્યાનમાં આપને ફાળે આવતા ત્રણ દિવસ સળંગ પાલીતાણામાં રોકાવાનું રહેશે અને પેઢીની સુચના પ્રમાણે કાર્ય કરવાનું રહેશે. પાલીતાણા આવવા તથા જવાની વ્યવસ્થા જાતે અને સ્વ ખર્ચે કરવાની રહેશે પેઢી તરફથી રહેવા તથા જમવાની વ્યવસ્થા આપવામાં આવશે. આપના ફાળે આવેલ સેવાની તારીખના આગલા દિવસે બપોરના ૫-૦૦ કલાક સુધીમાં સ્વયં સેવકોએ પોતાના સ્વ ખર્ચે પાલીતાણાના કેન્દ્ર પર પહોચવાનું રહેશે. પાલીતાણાના કેન્દ્ પર શરુ થતી તિથી/તારીખના આગલા દિવસે એકઠા થયેલા સેવકો નાં ગ્રુપ ને પેઢી દ્વારા એક કલાક સંપૂર્ણ માહિતી માર્ગદર્શન સહ સમજુતી આપવામાં આવશે જેમાં શું કામગીરી કરવાની છે અને કેવી રીતે સેવા આપવાની છે તે બાબતે બધી જ છણાવટ કરવામાં આવશે. સમજુતી અને માર્ગદર્શનનો સમય પૂર્ણ થયે દરેક સ્વયં સેવકોએસંયમ પોતાની જાતે જ “સેવા કુંભ”માંથી એક ચિઠ્ઠી ઉપાડવાની રહેશે અને તેમાં જે સ્થાન લખાયેલ હોય તે સ્થાન પર સતત ૩ દિવસ તેમાં લખેલ ફરજના સમય પ્રમાણે સેવા આપવાની રહેશે. ૩ દિવસ ફરજ બજાવ્યા પછી ત્રીજા દિવસે ફરજ પૂર્ણ થયે પરત થઇ શકશે. આ સેવાનો લાભ ફક્ત ૨૫ થી ૫૦ વર્ષના સશક્ત અને કોઈપણ શારીરિક ખોડખાપણ ન ધરાવતા હોય એવા ભાઈઓ જ લઈ શકશે. તારીખમાં ફેરફારને અવકાશ રહેશે નહિ તારીખની જાણ ત્રણ મહિના પહેલા કરી દેવામાં આવશે. કોઇપણ જગ્યાએ સેવા આપવાથી એક સરખું જ ફળ મળે છે. સેવા કુંભમાં થી મળેલ ચિઠ્ઠી પ્રમાણે નાં સ્થાનની અદલા-બદલી થઇ શકશે નહિ. આ યોજનાનું સંચાલન શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પોતે કરે છે. એક વર્ષના આયોજન માટે ૨૪૦૦ યુવાનોની જરૂરિયાત રહેશે જેથી તેનાથી વધુ અરજી આવી હશે તો તે ડ્રો માં જેમનું નામ / નંબર આવશે તેનેજ સેવાનો લાભ મળશે. બાકીના ફોર્મ કેન્સલ ગણાશે. આ યોજના શેઠ આણંદજી કલ્યાણજીએ તીર્થાધીરાજના સુદ્રઢ, સુચારૂં વહીવટ અને વ્યવસ્થા માટે આયોજન કરેલ છે તો આપ સહુના સાથ અને સહકારથી જ સફળ થઇ શકે તો તે માટે સંપૂર્ણ સહકાર આપશો. અરજી પત્ર આપે ભરીને અમદાવાદ પેઢીના એડ્રેસ ઉપર મોકલી આપવાનું રહેશે. અરજી પત્ર વ્યવસ્થિત અને સંપૂર્ણ મહીતીપુર્વક સારા અક્ષરો માં ભરીને મોકલવા વિનંતી. ગિરિરાજની સેવાના અપૂર્વ લાભ માટે આવો, પધારો અને લાભ લો. સંપૂર્ણ માહિતી વાંચ્યા પછી કદાચ આપ જોડાવવા ઇચ્છતા ન હો તો ફોર્મ ભરવું જરૂરી નથી પણ ફોર્મ ભર્યા પછી આપ સેવા આપવા બંધાયેલા છો. ઉપરના દરેક નિયમોમાં સંજોગો અનુસાર ફેરફાર કરવાની સત્તા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી ને અબાધિત રહેશે. જય જીનેન્દ્ર

Rules:
  1.  3 Days Continuous Seva once in Year
  2. Date will be given by Pedhi
  3. Chaturamas 4 Months wont be given to anybody
  4. Tickets and Fare should be paid by Volunteer
  5. Stay and Meals will be arranged by Pedhi
  6. Reporting should be done 1 day in advance at 5pm at Palitana as the guidance will be given for Seva
  7. Location will be allotted as per the Lucky Draw from "Seva Kund" Box
  8. Dates will be give 3 months in Advance for Seva
  9. Seva given at any location of Giriraj gives equal result.
  10. 2400 volunteer are needed each year
  11. The names will be selected as per the Lucky Draw done by Pedhi
  12. Please take the advantage of Giriraj Seva and send your filled forms to Pedhi's Ahmedabad Office.
Below is the Form of Palitana Seva in Gujrati Format





Below is the Form of Palitana Seva in Hindi Format





Contact Pedhi At
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી
“શ્રેષ્ઠી લાલભાઈ દલપતભાઈ ભવન”, 
૨૫, વસંતકુંજ, નવા શારદા મંદિર રોડ,
પાલડી – અમદાવાદ – ૩૮૦૦૦૭
ફોન: ૨૬૬૦૮૨૪૪-૫૫, ૨૬૬૪૪૫૦૨, ૨૬૬૪૫૪૩૦
ઈમેઈલ: shree_sangh@yahoo.com

Seth Anandji Kalyanji Pedhi
"Shreshti Lalbhai Dalpatbhai Bhavan"
25, Vasantkulj, New Sharda Mandir Road,
Paldi , Ahmedabad - 380007
Contact Nos : 079 26608244, 026645430
Email : shree_sangh@yahoo.com


Incase of any mistake in the Above Data "Michaami Dukkadam"

Harak Soni Jain
+91 9404050836

Tuesday, October 23, 2012

Wednesday, August 22, 2012

Jain Temple in Delhi

I was searching for the Location of Shwetamber Jain Derasar in Delhi NCR, however I was unable to get any list.

So finally I got this from Jain Derasar and have uploaded it for the Usage of all.

Please share with all as we have Shwetamber Jain Mandir also in Delhi NCR.
S.N.Name of TempleAddressMobile
1.Shree Shanti Nath Jain Swetamber Mandir2/82, Roop Nagar, Delhi011-23840135
2.Bhagwan Vasupujay Jain Swetamber Mandir20, TH K.M. G.T. Karnal Road, Delhi-110036011-27202225
3.Shree Vimalnath Jain Swetamber MandirBehind Gurudwara, Kalkaji Lane, Ashok Vihar-II, Delhi-11005298100-72095
4.Bhagwan Vasupujya Jain Swetamber MandirVallabh Vihar Complex, Plot No.14, Sector-13, Vallabh Vihar, Rohini, Delhi-11008598110-51696
5.Shree Sumtinath Jain Swetamber MandirF-31, Mansarowar Garden, Kirti Nagar,
New Delhi-110015
98110-61233
6.Shree Kalyan Parshwanath Jain Swetamber Mandir22-A, Gujrat Appartment, Pitampura,
Delhi-110034
98101-89632
7.Shree Sumtinath Jain Swetamber Mandir2049, Gali Naughara, Kinari Bazar,
Chandni Chowk, Delhi-110006
011-23270489
8.Shree Chintamani Parshavanth Jain Swetamber MandirChira Khana, Maliwara, Chandni Chowk,
Delhi-110006
011-23242031
9.Shree Chailpuri Sambhawnath Jain Swetamber Mandir2875, Dharampuri, Kinari Bazar, Chandni Chowk, Delhi-110006
10.Shree Jinkushal Suri Jain Swetamber Mandir (Chotee Dadawari)R-Block, South Extn, Part-II, Opp. Ansal Plaza Market, Masjid Moth, New Delhi-110049011-26254879
11.Shree Jain Mandir (Bari Dadawari)Mehrauli, New Delhi-110030011-26642640
12.Shree Sankeshwar Parshavnath Jain Swetamber MandirB-9, Panchsheel Garden, Naveen Shahdara, Delhi-11003298110-15988
13.Shree Shambhav Nath Rajendrnath Jain Swetamber MandirC-188, Vivek Vihar, Phase-I, Delhi-110032011-22167730
14.Shree Kunthunath Jain Swetamber Mandir38, Gujrat Vihar, Vikas Marg, Delhi-11009298113-30894
15.Shree Simandar Swami Jain Swetamber MandirMaha Videh Kshatram, Neel Wal Road, Ghewra More, Nangloi, Delhi-110041011-28351043
16.Shree Jain Swetamber MandirHastinapur-250404, Meerut01233-280140
17.Shree Chintamani Parashavnath Jain Swetamber MandirBhoopat Wala, Rishikesh Road, Haridwar (Uttarkhand)01334-260263
01334-260073
18Shree Mahaveer Swami Jain Swetamber Mandir1044-45, Sector-16, Near Tubewell No.5, Faridabad-121002,98186-87200
19.Shree Amizhara Shantinath Jain Swetamber MandirSector-4, Urban Estate, Gurgaon-12200195124-22530
Jai Jinendra...
Harak